અમદાવાદમાં આવાસ યોજનાના નામે ઠગાઈ: 250થી વધુ લોકોના કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું!

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે થયેલા એક મોટા કૌભાંડમાં પોલીસે 250થી વધુ લોકો સાથે છેતરપિંડી કરનાર માસ્ટરમાઈન્ડ વિરમસિંહ ઉર્ફે વિરેન્દ્રસિંહની ધરપકડ કરી છે. આ કિસ્સામાં લોકોના મકાન ફાળવણીના બહાને 3 કરોડથી વધુ રકમ પડાવી લેવામાં આવી હતી. આરોપી લાલચ આપીને લોકોને વિશ્વાસમાં લેતો હતો અને ખોટા દસ્તાવેજોના આધારે રકમ વસૂલતો હતો.   અમદાવાદ: આરોપીની છેતરપિંડીની પદ્ધતિ … Read more

PHP Code Snippets Powered By : XYZScripts.com
માં લક્ષ્મી રિસાઈ જાય તો ઘરમાં દેખાય છે આ 5 સંકેતો, વ્યક્તિને બરબાદ કરી નાખે છે. શિખર ધવન હવે ક્યારેય નહી રમી શકે ક્રિકેટ ? શિખર ધવનએ હંમેશા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી લીધી વિદાય ! આંખોની રોશની તેજ કરવાનું સૌથી બેસ્ટ ઘરેલુ ઉપાય અહીં જાણો. Vivo V40 VS Realme GT 6T : કયો સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ છે અહી જાણો ! ફક્ત 5 મિનિટમાં ઘરે બેઠા મોબાઇલથી રેશન કાર્ડમાં EKYc કરો